નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ પસંદ કરો :
$(A)$ આથવણ (fermentation) માં રિડક્શનકર્તા $NADH + H^+$ છે.
$(B)$ ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થયેલ પાયરુવિક એસિડનો ઉપયોગ કરવા માટે કોષો પાસે ત્રણ મુખ્ય રીતો છે.
$(C)$ પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન તમામ હાઇડ્રોજન પરમાણુઓને તબક્કાવાર દૂર કરીને થાય છે,જેમાં $CO_2$ ના બે અણુઓ મુક્ત થાય છે.
$(D)$ ગ્લાયકોલિસિસમાં સંશ્લેષિત થયેલ $NADH$ કણાભસૂત્રમાં સ્થાનાંતરિત થાય છે અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાંથી પસાર થાય છે.
$(E)$ $ETS$ નું સંકુલ-$IV$ એ સાયટોક્રોમ $c$ રિડક્ટેઝ સંકુલ તરીકે ઓળખાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

  • A
    માત્ર $D$ અને $E$
  • B
    માત્ર $A$ અને $D$
  • C
    માત્ર $A, B$ અને $D$
  • D
    માત્ર $B, C$ અને $D$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે.
$\text{વિધાન}-I$: ઉત્સેચક પાયરુવેટ ડીહાઈડ્રોજીનેઝ સંકુલ પાયરુવિક એસિડનું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન કરે છે.
$\text{વિધાન}-II$: ઉત્સેચક પાયરુવેટ ડીહાઈડ્રોજીનેઝ આદિકોષકેન્દ્રી સજીવોના કોષરસમાં હાજર હોતો નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સ્થળજ નિવાસસ્થાનમાં નીચેનામાંથી કયા પરિબળો તાપમાન અને વરસાદની સ્થિતિને અસર કરે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણની વિરુદ્ધ છે?

પાયરુવેટના એક અણુના જારક ઓક્સિડેશન માટે કેટલા ઓક્સિજન અણુઓની જરૂર પડે છે ($.5$ માં)?

Difficult
View Solution

યીસ્ટના કોષોને અજારક સ્થિતિમાંથી જારક સ્થિતિમાં સ્થાનાંતરિત કરવાથી શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo