જાંબલી કોબીજના પાન ઠંડા પાણીમાં તેમનો રંગ ગુમાવતા નથી પરંતુ ઉકળતા પાણીમાં રંગ ગુમાવે છે કારણ કે:

  • A
    ઉકળતા પાણીમાં કોષરસસ્તર નિષ્ક્રિય થઈ જાય છે.
  • B
    ગરમ પાણી કોષોમાં સરળતાથી પ્રવેશી શકે છે.
  • C
    રંજકદ્રવ્ય ઠંડા પાણીમાં દ્રાવ્ય નથી.
  • D
    ઉકળતા પાણીમાં કોષદીવાલ નાશ પામે છે.

Explore More

Similar Questions

$A$: વિવિધ કોષીય અંગિકાઓના પટલનો મુખ્ય બંધારણીય ઘટક પ્રોટીન છે.
$R$: પ્રોટીન જીવરસનો એક અગત્યનો ઘટક છે.

નીચેનામાંથી કયા પદાર્થોનું પ્રસરણ સૌથી ઝડપી થાય છે?

કોષનો એ ભાગ જે ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વડે જોઈ શકાય છે પરંતુ લાઈટ માઈક્રોસ્કોપ દ્વારા જોઈ શકાતો નથી તે ....... છે.

વિધાન : કોષરસસ્તર પ્રવાહી વર્તણૂક દર્શાવે છે.
કારણ : પટલ એ વિવિધ લિપિડ્સ અને પ્રોટીનનું મોઝેક અથવા મિશ્રણ છે.

સૌથી વધુ સ્વીકૃત ફ્લુઇડ મોઝેક મોડેલ કોષરસ પટલને એક અર્ધ-પ્રવાહી રચના તરીકે વર્ણવે છે,જેમાં લિપિડ્સ અને સંકલિત પ્રોટીન મોઝેક પેટર્નમાં ગોઠવાયેલા હોય છે. તાજેતરના વર્ષોમાં,આ મોડેલમાં સુધારો કરવામાં આવ્યો છે. આ મોડેલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo