દર્શાવો કે સમસ્થિતિમાન પૃષ્ઠ કે જેની પાસે કોઈ વિધુતભાર ન હોય તે બંધ સમસ્થિતિમાન કદ રચતું જોઈએ. તે સમજાવો
ધારો કે,કોઇ બંધ પૃષ્ઠ જેની પાસે કોઈ વિદ્યુતભાર ન હોય તેનું સ્થિતિમાન એક બિંદુથી બીજા બિંદુએ જતાં બદલાય છે. ધારો કે જે સ્થિતિમાન પૃષ્ઠની અંદર છે તે પૃષ્ઠના કારણે રચાતા સ્થિતિમાન પ્રચલન $\left(\frac{d V }{d r}\right)$ કરતાં અલગ છે.
આમ, વિદ્યુતક્ષેત્ર $E \neq 0$ હોઈ શકે કે જેથી $E =-\frac{d V }{d r}$ થાય.
આથી વિદ્યુતક્ષેત્ર રેખાઓ પૃષ્ઠની અંદર કે બહારની દિશામાં જતી હોય. પરંતુ આ રેખાઓ પૃષ્ઠ પર ન હોવી જોઈએ કારણ કે પૃષ્ઠ સમસ્થિતિમાન છે.
આવું તો જ શક્ય બને જો પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર હોય જે શરૂઆતની ધારણાના વિરૂદ્ધ છે. આમ, આખું અંદરનું કદ સમસ્થિતિમાન જ હોય.
વિદ્યુતબળ રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો કોણ $......$ હશે.
જો સમસ્થિતિમાન સપાટી પર એક એકમ વિજભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો ....
સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા જણાવો.
સમાન વિધુતક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.
અમુક (નાના) અંતરે રહેલાં બે ધન બિંદુવતું વિદ્યુતભારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.