અજારક શ્વસનની નીપજો કઈ છે?

  • A
    માત્ર ઇથાઇલ આલ્કોહોલ અને લેક્ટિક એસિડ
  • B
    ઇથાઇલ આલ્કોહોલ અને $CO_2$ અને ચયાપચયિક $H_2O$
  • C
    ઇથાઇલ આલ્કોહોલ,ચયાપચયિક $H_2O$,$CO_2$ અને લેક્ટિક એસિડ
  • D
    ઇથાઇલ આલ્કોહોલ,$CO_2$ અથવા લેક્ટિક એસિડ

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસમાં ઉત્પન્ન થતું $NADH_2$,$O_2$ ની હાજરીમાં $ETS$ માં $ATP$ ઉત્પન્ન કરે છે. $O_2$ ની ગેરહાજરીમાં,આ $NADH_2$ શું તરીકે કાર્ય કરે છે?

આદિ સજીવોમાં સૌપ્રથમ કયા પ્રકારનું શ્વસન જોવા મળ્યું હતું અને શા માટે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા રાસાયણિક રીતે 'શર્કરા આથવણ' (sugar fermentation) જેવી જ છે?

અજારક શ્વસન દરમિયાન $O_2$ ની હાજરીમાં થતી અવરોધક અસરને શું કહેવામાં આવે છે?

અજારક શ્વસનમાં શર્કરાના અપૂર્ણ વિઘટનને પરિણામે શેનું નિર્માણ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo