સમતલ અરીસાનો પાવર . . . . . . છે.

  • A
    $\infty$
  • B
    $0$
  • C
    $1$
  • D
    $-1$

Explore More

Similar Questions

જો એક નિરીક્ષક સમતલ અરીસાથી $6\;m/s$ ના વેગથી દૂર જઈ રહ્યો હોય,તો નિરીક્ષકની સાપેક્ષમાં પ્રતિબિંબનો વેગ ........$m/s$ હશે.

આપાત કિરણ,પરાવર્તિત કિરણ અને સપાટીને લંબ બહારની તરફ દોરેલા લંબને અનુક્રમે એકમ સદિશો $\overrightarrow{ a }, \overrightarrow{ b }$ અને $\overrightarrow{ c }$ વડે દર્શાવવામાં આવે છે. તો આ સદિશો માટે સાચો સંબંધ પસંદ કરો.

બે અરીસાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\theta$ ખૂણે નમેલા છે. એક પ્રકાશનું કિરણ એક અરીસાને સમાંતર આપાત થાય છે. જો $\theta = ........$ હોય,તો ત્રીજા પરાવર્તન પછી કિરણ તેના માર્ગ પર પાછું ફરવાનું શરૂ કરશે.

Difficult
View Solution

બે સમતલ અરીસા એકબીજા સાથે $60^o$ ના ખૂણે નમેલા છે. એક કિરણ અરીસા $M_1$ પર $i$ ખૂણે આપાત થાય છે. અરીસા $M_1$ માંથી પરાવર્તિત કિરણ આકૃતિમાં દર્શાવેલ છે. આપાતકોણ $i$ કેટલો હશે ($^o$ માં)?

નીચે આપેલ આકૃતિમાં,પ્રકાશનું કિરણ સિસ્ટમમાંથી બહાર નીકળે તે પહેલાં તેના દ્વારા થતા પરાવર્તનોની કુલ સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo