Polydipsia એટલે $A$. Polyphagia એટલે $B$. Glycosuria એટલે $C$. $A, B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A$-અતિશય તરસ,$B$-અતિશય ભૂખ (ખાવું),$C$-મૂત્રમાં ગ્લુકોઝ
  • B
    $A$-અતિશય તરસ,$B$-મૂત્રમાં ગ્લુકોઝ,$C$-અતિશય ભૂખ
  • C
    $A$-અતિશય ભૂખ,$B$-મૂત્રમાં ગ્લુકોઝ,$C$-અતિશય તરસ
  • D
    $A$-અતિશય ભૂખ,$B$-મૂત્રમાં ગ્લુકોઝ,$C$-અતિશય તરસ

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. $CCK$$I$. મૂત્રપિંડ
$B$. $GIP$$II$. હૃદય
$C$. $ANF$$III$. જઠરીય ગ્રંથિ
$D$. $ADH$$IV$. સ્વાદુપિંડ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

રૂધિર શર્કરાના સ્તરના નિયમન માટે નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો:
$(i)$ રૂધિર શર્કરાના સ્તરમાં વધારો
$(ii)$ પરિવહનશીલ ગ્લુકાગોનમાં વધારો
$(iii)$ ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝનું મુક્ત થવું
$(iv)$ રૂધિર શર્કરાના સ્તરમાં ઘટાડો

નીચેનામાંથી કયા વિધાનો સાચાં/ખોટાં છે?
$(a)$ કેલ્સિટોનિન કેલ્શિયમનાં ચયાપચયનું નિયમન કરે છે.
$(b)$ ઓક્સિટોસીન પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન પ્રેરે છે.
$(c)$ ગ્રેવ્સનો રોગ એડ્રિનલ ગ્રંથિની નિષ્ક્રિયતાને કારણે થાય છે.
$(d)$ $ADH$ પાણીના પુનઃશોષણને ઉત્તેજે છે અને મૂત્રના ઉત્પાદનમાં વધારો કરે છે.

નીચેના અંતઃસ્ત્રાવોના કાર્યો પર ટૂંકી નોંધ લખો: (કોઈપણ ચાર)
$(a)$ પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ $(PTH)$
$(b)$ થાઇરોઇડ અંતઃસ્ત્રાવો
$(c)$ થાઇમોસિન
$(d)$ એન્ડ્રોજન્સ
$(e)$ ઇસ્ટ્રોજન્સ
$(f)$ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન

Difficult
View Solution

હાયપોથેલેમિક અંતઃસ્ત્રાવો પિટ્યુટરી ગ્રંથિ સુધી શેના દ્વારા પહોંચે છે$:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo