એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે

  • [NEET 2019]
  • A

    તલસ્થ

  • B

    અક્ષસ્થ

  • C

    ચર્મવર્તી

  • D

    મુક્ત કેન્દ્રસ્થ

Similar Questions

તેમાં જરાયું વિન્યાસ તલસ્થ જોવા મળે છે

અનિયમિત પુષ્પ …...... .

ચાઇનારોઝમાં પુષ્પો ..........

  • [NEET 2013]

દલચક્ર માટે અસંગત છે.

યોગ્ય વિકલ્પ પસંદ કરો :