પ્રકાશસંશ્લેષણ મુખ્યત્વે બે જૈવિક પ્રતિક્રિયા પ્રણાલીઓનું બનેલું છે,એક પછી બીજી. આ પ્રણાલીઓમાંથી બીજી પ્રણાલી નીચેનામાંથી શું કરે છે?

  • A
    $CO_2$ નું સ્થાપન કરે છે
  • B
    પ્રકાશ ઉર્જાને ગ્રહણ કરે છે
  • C
    સ્ટાર્ચનું સંશ્લેષણ કરે છે
  • D
    માત્ર પ્રકાશની હાજરીમાં જ કાર્ય કરે છે

Explore More

Similar Questions

$C_3$ પથમાં પ્રથમ સ્થાયી નીપજ $P$ છે અને $C_4$ પથમાં પ્રથમ સ્થાયી નીપજ $Q$ છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કેલ્વિન ચક્રના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે કેલ્વિન ચક્રના કેટલા ચક્રોની જરૂર પડે છે?

કેલ્વિન ચક્રમાં,ગ્લુકોઝના ચાર અણુઓના નિર્માણ માટે ......... $ATP$ અને ......... $NADPH$ ની જરૂર પડે છે અને ચક્ર ......... વખત ફરે છે.

કેલ્વિન ચક્રમાં પુનઃસર્જન (Regeneration) શા માટે જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo