બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છે
અંડતલ
પ્રદેહશેષ
બીજકેન્દ્ર
અંતઃબીજાવરણ (ટેગમેન)
મોનોસ્પોરિક વિકાસ એટલે શું ?
આવૃત્તબીજધારીઓમાં, ફલન થયેલ ભ્રૂણપુટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચનાઓ અનુક્રમે છે -
પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન $- P$
સ્ત્રીકેસરનો લંબાયેલ પાતળો ભાગ $-Q$
સ્ત્રીકેસરનો તલસ્થ ફૂલેલો ભાગ $- R$
$\quad\quad\quad\quad P \quad\quad\quad Q \quad\quad\quad R$
આવૃત બીજધારીમાં ક્રિયાશીલ મહાબીજાણું સામાન્ય રીતે .... માં વિકાસ પામે છે.
સાચું વિધાન પસંદ કરો.
$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.
$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.
$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.
$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.