બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છે

  • [NEET 2019]
  • A

    અંડતલ

  • B

    પ્રદેહશેષ

  • C

    બીજકેન્દ્ર

  • D

    અંતઃબીજાવરણ (ટેગમેન)

Similar Questions

મોનોસ્પોરિક વિકાસ એટલે શું ?

આવૃત્તબીજધારીઓમાં, ફલન થયેલ ભ્રૂણપુટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચનાઓ અનુક્રમે છે -

  • [NEET 2023]

પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન $- P$

સ્ત્રીકેસરનો લંબાયેલ પાતળો ભાગ $-Q$

સ્ત્રીકેસરનો તલસ્થ ફૂલેલો ભાગ $- R$

$\quad\quad\quad\quad P \quad\quad\quad Q \quad\quad\quad R$

આવૃત બીજધારીમાં ક્રિયાશીલ મહાબીજાણું સામાન્ય રીતે .... માં વિકાસ પામે છે.

સાચું વિધાન પસંદ કરો.

$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.

$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.

$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.

$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.