પેનીસીલયમ નોટેટમ તેની વૃદ્ધિ અવરોધે.
Aspergillus niger
Trichoderma polysporum
Monascus purpureus
Staphylococci
આ ત્રણેય વૈજ્ઞાનિકોને $1945$ માં નોબેલ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
$(i) $ એલેક્ઝાંડર ફ્લેમિંગ
$(ii) $ લૂઈસ પાશ્ચર
$(iii) $ વાલ્ઘર ફ્લેમિંગ
$(iv) $ અર્નેસ્ટ ચૈન
$(v)$ હાવર્ડ ફ્લોરેય
$(vi) $ ઓસ્વાલ્ડ એવરી
બજારમાં બોટલમાં પેક કરેલ ફળના રસને ....... વડે શુદ્ધ કરવામાં આવે છે.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
એલેકઝાન્ડર ફલેમિંગે તેના ........સાથેના કાર્ય દરમિયાન પેનીસીલીન શોધ $1928$ માં કરી હતી
મોનાક્સ પર્યુરીઅસની નીપજ જે વ્યાપારિક છે.