$O$ અને $AB$ રુધિરજૂથ ધરાવતા માતા-પિતાને $AB$ રુધિરજૂથ ધરાવતું બાળક ન હોઈ શકે કારણ કે

  • A
    $O$ જનીન એ $A$ જનીન પર પ્રભાવી છે
  • B
    $O$ જનીન એ $B$ જનીન પર પ્રભાવી છે
  • C
    માતા-પિતામાંથી એકમાં $A$ અથવા $B$ જનીન ગેરહાજર છે
  • D
    માતા-પિતામાંથી એકમાં $A$ અને $B$ જનીન ગેરહાજર છે

Explore More

Similar Questions

સમાન લક્ષણ માટે સમયુગ્મી રંગસૂત્રો પર આવેલા જનીનોને..... કહેવામાં આવે છે.

$ABO$ રુધિર જૂથનું નિયંત્રણ કરતું જનીન $I$ રક્તકણની સપાટી પર એન્ટિજનનું નિર્માણ કરે છે. આ એન્ટિજન શેના બનેલા હોય છે?

એલીલ્સ (Alleles) એટલે શું?

$A$ રૂધિરજૂથ ધરાવતો પુરૂષ $AB$ રૂધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે, અને તેમનું પ્રથમ સંતાન $B$ રૂધિરજૂથ ધરાવે છે, તો સંતાનનું જનીનીક બંધારણ શું હશે?

$B$ રુધિરજૂથ ધરાવતી માતા અને $AB$ રુધિરજૂથ ધરાવતા પિતાના સંતાનમાં નીચેનામાંથી કયું રુધિરજૂથ હોઈ શકે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo