$27\,^{\circ}C$ તાપમાને રહેલા એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તી અને સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. જો આ પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય $3\, kJ$ હોય,તો વાયુનું અંતિમ તાપમાન $...\, K$ થશે.

  • A
    $100$
  • B
    $150$
  • C
    $195$
  • D
    $255$

Explore More

Similar Questions

જ્યારે પ્રણાલીને $100 \ cal$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય $300 \ J$ છે. પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ..... $J$ છે.

$1 \, \text{mole}$ આદર્શ વાયુને $27^{\circ}C$ તાપમાનેથી પ્રતિવર્તી અને સમોષ્મી રીતે વિસ્તરણ કરવા દેવામાં આવે છે. થયેલ કાર્ય $3 \, \text{kJ} \, \text{mol}^{-1}$ છે. વાયુનું અંતિમ તાપમાન $...... \text{K}$ (નજીકનો પૂર્ણાંક) છે. આપેલ છે $C_{V} = 20 \, \text{J} \, \text{mol}^{-1} \, \text{K}^{-1}$.

દળ અને ઉર્જાનું સંરક્ષણ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

જો કોઈ સિસ્ટમ $30 \ kJ$ ઉષ્માનું શોષણ કરે છે અને આસપાસ પર $12 \ kJ$ જેટલું કાર્ય કરે છે,તો સિસ્ટમની આંતરિક ઉર્જામાં કેટલો વધારો થશે ($kJ$ માં)?

વિધાન : સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા માટે $Q = -W$,એટલે કે તંત્ર દ્વારા થયેલ કાર્ય એ તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા જેટલું હોય છે.
કારણ : સમતાપી પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ શૂન્ય હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo