ઓહ્મનો નિયમ નીચેનામાંથી કોના માટે સાચો છે?

  • A
    ઓછા તાપમાને ધાતુના વાહકો માટે
  • B
    વધારે તાપમાને ધાતુના વાહકો માટે
  • C
    જ્યારે વિદ્યુતવિભાજ્યમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે
  • D
    જ્યારે ડાયોડમાંથી પ્રવાહ વહે ત્યારે

Explore More

Similar Questions

નીચે દર્શાવેલ પ્રવાહ $I$ અને વોલ્ટેજ $V$ વચ્ચેના આલેખ પરથી,ઋણ અવરોધને અનુરૂપ ભાગ ઓળખો.

ધાતુના તાર માટે બે અલગ-અલગ તાપમાને ($T_{1}$ અને $T_{2}$) $I-V$ લાક્ષણિકતાઓ બાજુની આકૃતિમાં દર્શાવેલ છે. અહીં,આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે:

એક વિદ્યુત વાયરને $E$ જેટલા $e.m.f.$ ધરાવતા કોષ સાથે જોડવામાં આવે છે. $R$ અવરોધ ધરાવતા એમીટર દ્વારા પ્રવાહ $I$ માપવામાં આવે છે. ઓહ્મના નિયમ મુજબ,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

વાહકમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહ $(i)$ માં થતો ફેરફાર,તેના છેડાઓ પર લાગુ પાડવામાં આવતા વોલ્ટેજ $(V)$ સાથે બદલાય છે,જે બાજુની આકૃતિમાં દર્શાવેલ છે. જો બિંદુઓ $A, B, C$ અને $D$ પર અવરોધ $(R)$ નક્કી કરવામાં આવે,તો આપણને જાણવા મળશે કે

ઓહ્મના નિયમનું પાલન કરતા પદાર્થનો $V-I$ આલેખ કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo