નિકિતાએ પોસ્ટ ઓફિસમાં $5 \%$ ચક્રવૃદ્ધિ વ્યાજે $(C.I.)$ $3$ વર્ષ માટે ₹ $8000$ નું રોકાણ કર્યું. જો વ્યાજ વર્ષમાં એકવાર ચક્રવૃદ્ધિ થતું હોય,તો $3$ વર્ષ પછી તેને કેટલી રકમ (₹ માં) મળશે?

  • A
    $9261$
  • B
    $8265$
  • C
    $9365$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સાદા વ્યાજે $8$ વર્ષમાં એક રકમમાં $40 \%$ નો વધારો થાય છે. તો તે જ દરે $2$ વર્ષ પછી ₹ $30000$ પર ચક્રવૃદ્ધિ વ્યાજ (રૂપિયામાં) કેટલું થશે?

ચક્રવૃદ્ધિ વ્યાજ પર મુકેલી એક રકમ $3$ વર્ષમાં પોતાની ત્રણ ગણી થાય છે. તો તે કેટલા વર્ષમાં પોતાની $9$ ગણી થશે?

$Rs. 700$ પર $2$ વર્ષ માટે $5 \%$ પ્રતિ વર્ષના દરે મળતા ચક્રવૃદ્ધિ વ્યાજ $(C.I.)$ અને સાદા વ્યાજ $(S.I.)$ વચ્ચેનો તફાવત ($Rs.$ માં) કેટલો છે?

જો કોઈ ચોક્કસ રકમ પર $3$ વર્ષ માટે $5 \%$ પ્રતિ વર્ષના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ $Rs. 504.40$ હોય,તો તેનું સાદું વ્યાજ શોધો. (Rs. માં)

એક રકમ ₹ $17,640$ ના બે વાર્ષિક હપ્તામાં ચૂકવવામાં આવે છે,જેમાં વાર્ષિક $5 \%$ ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવામાં આવે છે. તો ઉછીની લીધેલી રકમ (₹ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo