$5 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતો એકવર્ણી પ્રકાશ શૂન્યાવકાશમાં ગતિ કરી $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે. માધ્યમમાં તેની તરંગલંબાઈ ....... $\mathring{A}$ છે.

  • A
    $4000$
  • B
    $5000$
  • C
    $6000$
  • D
    $5500$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$: કાચનો વક્રીભવનાંક હવા કરતા વધારે હોય છે.
કારણ $(R)$: માધ્યમની પ્રકાશીય ઘનતા તેની દળ ઘનતાના સીધા પ્રમાણમાં હોય છે જે પ્રમાણસર વક્રીભવનાંકમાં પરિણમે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

પાણી પર તેલનું એક પાતળું પડ તરે છે. $40^o$ ના આપાતકોણે પ્રકાશનું કિરણ તેલના પડ પર આપાત થાય છે. પાણીમાં પ્રકાશના કિરણનો વક્રીભવનકોણ ......$^o$ છે. $({\mu _{oil}} = 1.45, {\mu _{water}} = 1.33)$

કાચ અને પાણીનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક અનુક્રમે $3/2$ અને $4/3$ છે. તો કાચનો પાણીની સાપેક્ષે વક્રીભવનાંક કેટલો થાય?

જો ${ }_{i} \mu_{j}$ એ માધ્યમ $i$ થી માધ્યમ $j$ માં કિરણ જાય ત્યારે વક્રીભવનાંક દર્શાવતું હોય,તો ગુણાકાર ${ }_2 \mu_1 \times { }_3 \mu_2 \times { }_4 \mu_3$ કોના બરાબર થાય?

$12 \,cm$ ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકીના તળિયે એક સોય પડેલી છે. માઈક્રોસ્કોપ દ્વારા માપવામાં આવેલી સોયની આભાસી ઊંડાઈ $9 \,cm$ છે. જો પાણીને સમાન ઊંચાઈના $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી દ્વારા બદલવામાં આવે, તો સોયને ફરીથી ફોકસ કરવા માટે માઈક્રોસ્કોપને કેટલા અંતરે ખસેડવું પડશે ($\,cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo