ધાતુઓ સામાન્ય રીતે તેમના અયસ્કોમાં નાઈટ્રેટ સ્વરૂપે જોવા મળતી નથી. નીચેના બે ($I$ અને $II$) કારણોમાંથી,ઉપરના અવલોકન માટે કયું/કયા સાચું છે?
$I.$ ધાતુના નાઈટ્રેટ્સ અત્યંત અસ્થિર હોય છે.
$II.$ ધાતુના નાઈટ્રેટ્સ પાણીમાં અત્યંત દ્રાવ્ય હોય છે.

  • A
    $I$ ખોટું છે પણ $II$ સાચું છે.
  • B
    $I$ સાચું છે પણ $II$ ખોટું છે.
  • C
    $I$ અને $II$ બંને સાચા છે.
  • D
    $I$ અને $II$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

હેલાઇડ અયસ્કનું ઉદાહરણ કયું છે?

બ્રોન્ઝ બનાવવા માટે તાંબા સાથે કયું તત્વ મિશ્ર કરવામાં આવે છે?

નીચેનામાંથી કઈ કાચી ધાતુ બે અલગ-અલગ ધાતુઓનું મિશ્ર ઓક્સાઈડ છે?

ગેલીના એ નીચેના પૈકી કઈ ધાતુની ખનિજ (અયસ્ક) છે?

નીચેનામાંથી કઈ ધાતુ અને તેના અયસ્કની જોડી ખોટી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo