દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.
શુક્રકોષ અને અંડકોષના મિલન વખતે
અંડપાતના પહેલા
સંભોગ વખતે
ફલિતાંડ બન્યા પછી
શુક્રકોષજનનની ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો.
પરિપક્વ શુક્રકોષ શું ધરાવે છે ?
શુક્રકોષનાં નિર્માણ માટે શુકાયાન્તરણની ક્રિયાનાં જરૂરી કારકો કઈ ગ્રંથીનાં અંતઃસ્ત્રાવથી બને છે.
આદિશુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની ક્રિયાને શું કહે છે ?
પરિપક્વ શુક્રકોષનું શીર્ષ શાનું બનેલું હોય છે ?