દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.

  • [NEET 2020]
  • A

    શુક્રકોષ અને અંડકોષના મિલન વખતે

  • B

    અંડપાતના પહેલા 

  • C

    સંભોગ વખતે 

  • D

    ફલિતાંડ બન્યા પછી 

Similar Questions

શુક્રકોષજનનની ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો.

પરિપક્વ શુક્રકોષ શું ધરાવે છે ?

શુક્રકોષનાં નિર્માણ માટે શુકાયાન્તરણની ક્રિયાનાં જરૂરી કારકો કઈ ગ્રંથીનાં અંતઃસ્ત્રાવથી બને છે.

આદિશુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની ક્રિયાને શું  કહે છે ?

પરિપક્વ શુક્રકોષનું શીર્ષ શાનું બનેલું હોય છે ?