વીજભાર $Q$ નું દળ $m$ છે અને વીજભાર $2Q$ નું દળ $4m$ છે. જો બંનેને $r$ જેટલા પ્રારંભિક અંતરે સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે,તો અનંત અંતરે વીજભાર $Q$ ની ગતિઊર્જા $(K.E.)$ કેટલી હશે?

  • A
    $\frac{8KQ^2}{5r}$
  • B
    $\frac{4KQ^2}{5r}$
  • C
    $\frac{KQ^2}{4r}$
  • D
    $\frac{KQ^2}{2r}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ $A, B, C$ પર અનુક્રમે $-q, q, q$ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. જો બાકીના બે વિદ્યુતભારોને સ્થિર રાખીને $-q$ વિદ્યુતભારને મુક્ત કરવામાં આવે,તો જ્યારે તે બાજુ $BC$ ના મધ્યબિંદુ $M$ માંથી પસાર થાય ત્યારે $-q$ વિદ્યુતભારની ગતિઊર્જા કેટલી હશે?

આકૃતિમાં દર્શાવેલ પથ પર $2 \ \mu C$ નો વિદ્યુતભાર $B$ થી $C$ બિંદુએ જાય છે. તો થતું કાર્ય $J$ માં ગણો.

$1 \, g$ દળ અને $10^{-8} \, C$ વિદ્યુતભાર ધરાવતો એક બોલ બિંદુ $A$ $(V_A = 600 \, V)$ થી બિંદુ $B$ તરફ ગતિ કરે છે,જ્યાં સ્થિતિમાન શૂન્ય છે. બિંદુ $B$ આગળ બોલનો વેગ $20 \, cm/s$ છે. બિંદુ $A$ આગળ બોલનો વેગ $cm/s$ માં શોધો.

Difficult
View Solution

જો કોઈ વિદ્યુતભારને વિદ્યુતક્ષેત્રના કુલંબ બળની વિરુદ્ધ દિશામાં ખસેડવામાં આવે, તો:

$10^{-8} \text{ C}$ નો એક બિંદુવત વિદ્યુતભાર ઉગમબિંદુ પર મૂકવામાં આવ્યો છે. $2 \mu\text{C}$ ના બિંદુવત વિદ્યુતભારને બિંદુ $A(4, 4, 2) \text{ m}$ થી બિંદુ $B(2, 2, 1) \text{ m}$ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય . . . . . . $\text{J}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo