આવૃત બીજધારીમાં નરજન્યુ ........... ના વિભાજનથી ઉત્પન્ન થાય છે.
જનનકોષ
વાનસ્પતિક કોષ
લઘુબીજાણુ માતૃકોષ
લઘુબીજાણુ
સ્થાંનાતરીક ઘટકો ........માં જોવા મળે છે.
ટાઇજેલિયમ.......તરીકે ઓળખાય છે.
પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?
ભ્રૂણપુટના કયા કોષ દ્વારા પરાગનલિકા ભ્રૂણપુટમાં દાખલ થાય.
"પરાગનયન માટેની લીવર પદ્ઘતિ" અને ટર્ન "પાઇપ પદ્ઘતિ" એ.......નો લાક્ષણિક ગુણધર્મ છે.