વાતાવરણમાં કાર્બનનો મુખ્ય ઉપયોગ કઈ ક્રિયામાં થાય છે.
વિઘટન
પ્રકાશસંશ્લેષણ
શ્વસન
માનવ પ્રવૃતિઓ
$.........$ ખડકો પર સૌપ્રથમ પ્રાથમિક અનુક્રમણ કરે છે.
પરિસ્થિતિવિદ્યા દર્શાવનારને ઓળખો?
નીચેના પૈકી ક્યું નિવસનતંત્રનું કાર્યકારી પાસુ છે?
મૃતદ્રવ્યોના વિઘટનનો દર અજૈવિક પરિબળો જેવાં કે ઓક્સિજનની પ્રાપ્તિ, માટીના પડની $\mathrm{pH}$, તાપમાન વગેરે દ્વારા અસર પામે છે -ચર્ચા કરો.