નીંદણનાશક અવરોધક $GM$ પાકના ઉત્પાદન / ઉપયોગનો મુખ્ય હેતુ શું છે?

  • [AIPMT 2008]
  • A

    ઈકો-ફ્રેન્ડલી - નીંદણનાશકોને પ્રોત્સાહન આપવું.

  • B

    ખોરાકના ઘટકોના સ્વાસ્થ્યની સલામતી માટે, નીંદણ નાશકોનો ભરાવો ઘટાડવો.

  • C

    ખેતરમાંથી મજૂરોના ઉપયોગ વગર નીંદણ દૂર કરવું.

  • D

    નીંદણનાશકોના ઉપયોગ વગર ખેતરમાંથી નીંદણ દૂર કરવું.

Similar Questions

ઈસ્યુલિનની રચનામાં કેટલા એમિનો એસિડ હોય છે ?

$P$ - વિધાન : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓનાં બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

$Q $ - વિધાન : તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન-માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

ઇન્સ્યુલિન માં રહેલ પોલપેપ્ટાઇડ શૃંખલા... વડે જોડાયેલ છે.

ટામેટાં અને બટાટાના લક્ષણો ધરાવતું પોમેટોનું નિર્માણ કરી શકાયું છે. આ ક્યાં પ્રકારનું સંકરણ છે ?

તેલને દૂર કરવા ઉપયોગી પારજનીનીક જીવાણું-