નીંદણનાશક અવરોધક $GM$ પાકના ઉત્પાદન / ઉપયોગનો મુખ્ય હેતુ શું છે?
ઈકો-ફ્રેન્ડલી - નીંદણનાશકોને પ્રોત્સાહન આપવું.
ખોરાકના ઘટકોના સ્વાસ્થ્યની સલામતી માટે, નીંદણ નાશકોનો ભરાવો ઘટાડવો.
ખેતરમાંથી મજૂરોના ઉપયોગ વગર નીંદણ દૂર કરવું.
નીંદણનાશકોના ઉપયોગ વગર ખેતરમાંથી નીંદણ દૂર કરવું.
ઈસ્યુલિનની રચનામાં કેટલા એમિનો એસિડ હોય છે ?
$P$ - વિધાન : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓનાં બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
$Q $ - વિધાન : તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન-માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
ઇન્સ્યુલિન માં રહેલ પોલપેપ્ટાઇડ શૃંખલા... વડે જોડાયેલ છે.
ટામેટાં અને બટાટાના લક્ષણો ધરાવતું પોમેટોનું નિર્માણ કરી શકાયું છે. આ ક્યાં પ્રકારનું સંકરણ છે ?
તેલને દૂર કરવા ઉપયોગી પારજનીનીક જીવાણું-