નીંદણનાશક અવરોધક $GM$ પાકના ઉત્પાદન / ઉપયોગનો મુખ્ય હેતુ શું છે?
ઈકો-ફ્રેન્ડલી - નીંદણનાશકોને પ્રોત્સાહન આપવું.
ખોરાકના ઘટકોના સ્વાસ્થ્યની સલામતી માટે, નીંદણ નાશકોનો ભરાવો ઘટાડવો.
ખેતરમાંથી મજૂરોના ઉપયોગ વગર નીંદણ દૂર કરવું.
નીંદણનાશકોના ઉપયોગ વગર ખેતરમાંથી નીંદણ દૂર કરવું.
કૂક તેલનાં હાઈડ્રોકાર્બનને પચાવીને ક્રૂડ તેલનાં સ્પિલ્સને સાફ કરવા માટે વપરાતા આનુવાંશિક એન્જિનિયર્ડ માઈક્રોલનું નામ આપો.
હાજર રહેલાં પારજનીનીક પ્રાણીઓમાં કુલ કેટલા ટકા ઉંદર હશે ?
$P$ - વિધાન : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓનાં બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
$Q $ - વિધાન : તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન-માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
વનસ્પતિપેશીસંવર્ધન દ્વારા વિકસાવેલા છોડ કયા સ્વરૂપે હોય છે?
વનસ્પતિ પેશીસંવર્ધન એટલે ...