હર્બિસાઇડ (તૃણનાશક) પ્રતિરોધક $GM$ પાકોના ઉત્પાદન/ઉપયોગનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

  • A
    શ્રમિકોના ઉપયોગ વગર ખેતરમાંથી નીંદણ દૂર કરવું
  • B
    હર્બિસાઇડના ઉપયોગ વગર ખેતરમાંથી નીંદણ દૂર કરવું
  • C
    પર્યાવરણ-મિત્ર હર્બિસાઇડને પ્રોત્સાહન આપવું
  • D
    સ્વાસ્થ્ય સુરક્ષા માટે ખાદ્ય પદાર્થોમાં હર્બિસાઇડનો સંગ્રહ ઘટાડવો

Explore More

Similar Questions

એક ખરબચડા ઢળતા સમતલ પર પદાર્થને ઉપર તરફ ગતિ કરાવવા માટે જરૂરી બળ,પદાર્થને નીચે સરકતો અટકાવવા માટે જરૂરી બળ કરતાં બમણું છે. જો સમતલનો નમનકોણ $60^{\circ}$ હોય,તો ઘર્ષણાંક કેટલો હશે?

પ્રોપેનાલની મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું બને છે?

નીચેનામાંથી કયું પ્લાઝમિડ છે?

બગીચાના વટાણા (garden pea) માટે નીચેનામાંથી કયું ખોટું છે?

અચળ દબાણે દ્વિ-પરમાણ્વીય વાયુને ઉષ્મા આપવામાં આવે છે. $\Delta Q : \Delta U : \Delta W$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo