આવૃત બીજઘારી વનસ્પતિના પુષ્પમાં પરાગનયન અને ફલન પછીના જોવા મળતાં ફેરફારોની યાદી દર્શાવો.
સાચી જોડ ગોઠવો..
કોલમ-$I$ |
કોલમ-$II$ |
$1.$ જનનછિદ્રો |
$a.$ સ્પોરોપોલેનીનનો અભાવ |
$2.$ પાર્થેનીયમ |
$b.$ માલ્વા |
$3.$ સ્વ-અસંગતતા |
$c.$ પામ્સ (Palms) |
$d.$ આયાત ઘઉમાં અશુદ્ધિ તરીકે |
સાચો વિકલ્પ પસંદ કરો. ($T$=True, $F$=False)
-ઓટોગેમી પણ જનીનીક રીતે ઝેનોગેમી છે.
- ધાસમાં પરાગનયન હવા દ્વારા થાય છે.
- જરાયુ બિજાશયની અંદર ગોઠવાયેલો હોય છે.
- પરાગરજને પ્રવાહી નાઈટ્રોજનમાં - $100^oC$ એ લાંબા સમય સુધી સંગ્રહીત કરી શકાય છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
પશ્ચફલન (Post fertilization) ઘટનાઓ એટલે શું ? તેના તબક્કા વર્ણવો.
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$પુંકેસર | $(i)$લઘુબીજાણુધાની |
$(b)$સ્ત્રીકેસર | $(ii)$લઘુબીજાણુપર્ણ |
$(c)$પરાગાશય | $(iii)$મહાબીજાણુધાની |
$(c)$અંડક | $(iv)$મહાબીજાણુપર્ણ |