આવૃત બીજઘારી વનસ્પતિના પુષ્પમાં પરાગનયન અને ફલન પછીના જોવા મળતાં ફેરફારોની યાદી દર્શાવો. 

Similar Questions

સાચી જોડ ગોઠવો..

કોલમ-$I$

કોલમ-$II$

$1.$ જનનછિદ્રો

$a.$ સ્પોરોપોલેનીનનો અભાવ

$2.$ પાર્થેનીયમ

$b.$ માલ્વા

$3.$ સ્વ-અસંગતતા

$c.$ પામ્સ (Palms)

 

$d.$ આયાત ઘઉમાં અશુદ્ધિ તરીકે

સાચો વિકલ્પ પસંદ કરો. ($T$=True, $F$=False)

-ઓટોગેમી પણ જનીનીક રીતે ઝેનોગેમી છે. 

- ધાસમાં પરાગનયન હવા દ્વારા થાય છે.

- જરાયુ બિજાશયની અંદર ગોઠવાયેલો હોય છે.

- પરાગરજને પ્રવાહી નાઈટ્રોજનમાં - $100^oC$ એ લાંબા સમય સુધી સંગ્રહીત કરી શકાય છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • [NEET 2016]

પશ્ચફલન (Post fertilization) ઘટનાઓ એટલે શું ? તેના તબક્કા વર્ણવો.

યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$પુંકેસર $(i)$લઘુબીજાણુધાની
$(b)$સ્ત્રીકેસર $(ii)$લઘુબીજાણુપર્ણ
$(c)$પરાગાશય $(iii)$મહાબીજાણુધાની
$(c)$અંડક $(iv)$મહાબીજાણુપર્ણ