પ્રકાશના તરંગો સુરેખ માર્ગે ગતિ કરે છે તેમ કહેવાય છે,કારણ કે ...

  • A
    તેમની તરંગલંબાઈનું મૂલ્ય ઘણું નાનું છે.
  • B
    તેમની તરંગલંબાઈનું મૂલ્ય ઘણું મોટું છે.
  • C
    તે બિન-યાંત્રિક તરંગો છે.
  • D
    તે વિદ્યુતચુંબકીય તરંગો છે.

Explore More

Similar Questions

બહિર્ગોળ લેન્સના કયા બિંદુમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામતું નથી?

જ્યારે કોઈ વસ્તુને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર $(F)$ અને વક્રતાકેન્દ્ર $(C)$ ની વચ્ચે મૂકવામાં આવે,ત્યારે તેનું પ્રતિબિંબ ક્યાં રચાય છે?

એક બિંદુવત વસ્તુને બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષ પર $12 \, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. તેનું પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ લેન્સથી $18 \, cm$ ના અંતરે રચાય છે. લેન્સની કેન્દ્રલંબાઈ શોધો. શું પ્રતિબિંબ મોટું (magnified) છે? તમારા જવાબનું સમર્થન કરો.

જો બહિર્ગોળ લેન્સનો પાવર $+2.0 \ D$ હોય,તો તેની કેન્દ્રલંબાઈ શોધો. ($m$ માં)

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વિવર્ધિત આભાસી તેમજ વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે. શું આ વિધાન સાચું છે? જો હા,તો આ પ્રતિબિંબો મેળવવા માટે દરેક કિસ્સામાં વસ્તુને ક્યાં મૂકવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo