$6000 \text{ Å}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $\mu = 1.5$ વક્રીભવનાંક ધરાવતી પાતળી કાચની પ્લેટ પર એવી રીતે આપાત થાય છે કે જેથી પ્લેટમાં વક્રીભવન કોણ $60^{\circ}$ થાય. પરાવર્તિત કિરણના વ્યતિકરણ દ્વારા અપ્રકાશિત શલાકા (dark fringe) રચાય તે માટે પ્લેટની લઘુત્તમ જાડાઈની ગણતરી કરો.

  • A
    $1.5 \times 10^{-7} \text{ m}$
  • B
    $2 \times 10^{-7} \text{ m}$
  • C
    $3.5 \times 10^{-7} \text{ m}$
  • D
    $4 \times 10^{-7} \text{ m}$

Explore More

Similar Questions

$I_0$ તીવ્રતા ધરાવતો પ્રકાશનો સમાંતર કિરણપુંજ એક કોટેડ કાચની પ્લેટ પર આપાત થાય છે. જો આપાત પ્રકાશના $25 \%$ ઉપરની સપાટી પરથી પરાવર્તિત થાય છે અને કાચમાં પ્રવેશતા પ્રકાશના $50 \%$ કાચની પ્લેટની નીચેની સપાટી પરથી પરાવર્તિત થાય છે,તો પરાવર્તિત પ્રકાશના વ્યતિકરણ વિસ્તારમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

પ્રકાશનું એક સમાંતર સુસંબદ્ધ કિરણપુંજ $\mu$ વક્રીભવનાંક અને $\alpha$ ખૂણાવાળા ફ્રેનલ બાયપ્રિઝમ પર આપાત થાય છે. બાયપ્રિઝમથી $D$ અંતરે રહેલા પડદા પર ફ્રિન્જની પહોળાઈ કેટલી હશે? (તરંગલંબાઈ $= \lambda$)

જ્યારે સફેદ પ્રકાશ $10^{-4} \,cm$ જાડાઈ અને $1.4$ વક્રીભવનાંક ધરાવતી તેલની ફિલ્મ પર લંબરૂપે આપાત થાય છે,ત્યારે પરાવર્તિત પ્રકાશમાં કઈ તરંગલંબાઈ જોવા મળશે નહીં? ........... $\mathring{A}$.

$t$ જાડાઈ અને $1.33$ વક્રીભવનાંક ધરાવતું પાતળું પડ $1.50$ વક્રીભવનાંક ધરાવતા કાચ પર લગાવેલું છે. $600 \, nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ લંબરૂપે આપાત થાય ત્યારે તેને પ્રબળ રીતે પરાવર્તિત કરવા માટે જરૂરી લઘુત્તમ જાડાઈ $t$ કેટલી હશે?.......$nm$

Difficult
View Solution

પાણી પર વહેતું તેલનું પડ વ્યતિકરણને કારણે રંગીન દેખાય છે. આ અસર જોવા માટે,તેલના પડની આશરે જાડાઈ કેટલી હોવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo