હવામાં રહેલા બિંદુવત ઉદગમમાંથી આવતો પ્રકાશ એક બહિર્ગોળ ગોલીય કાચની સપાટી $(\mu = 1.5, R = 20 \, cm)$ પર આપાત થાય છે. કાચની સપાટીથી પ્રકાશના ઉદગમનું અંતર $100 \, cm$ છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે ($, cm$ માં)?

  • A
    $50$
  • B
    $100$
  • C
    $150$
  • D
    $40$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ જેટલી સમાન વક્રતા ત્રિજ્યા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી બે અંતર્ગોળ વક્રીભવનકારક સપાટીઓ હવામાં એકબીજાની સામે રાખેલી છે. એક બિંદુવત પદાર્થ $O$ ને $P$ અને $B$ ની વચ્ચે મધ્યમાં મૂકવામાં આવે છે. દરેક વક્રીભવનકારક સપાટી દ્વારા બનતા $O$ ના પ્રતિબિંબો વચ્ચેનું અંતર કેટલું હશે ($R$ માં)?

એક કાચના ગોળા $(\mu=1.5)$ માં રહેલો હવાનો પરપોટો $10\; cm$ વ્યાસ ધરાવતી બહિર્ગોળ સપાટીથી $3\; cm$ અંતરે છે. તો આ પરપોટો સપાટીથી કેટલા અંતરે દેખાશે ($; cm$ માં)?

$20 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી બહિર્ગોળ વક્રીભવનકારક સપાટી $\frac{4}{3}$ અને $1.6$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ કરે છે. એક વસ્તુને પ્રથમ માધ્યમ $(\mu = 4/3)$ માં વક્રીભવનકારક સપાટીથી $200 \, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. રચાતા પ્રતિબિંબનું સ્થાન .....$cm$ છે.

$R$ વક્રતા ત્રિજ્યા ધરાવતી ગોળાકાર સપાટી હવા (વક્રીભવનાંક $n_1 = 1.0$) ને કાચ (વક્રીભવનાંક $n_2 = 1.5$) થી અલગ કરે છે. વક્રતા કેન્દ્ર કાચની અંદર છે. બિંદુવત પદાર્થ $P$ પર મૂકતાં તેનું $Q$ પાસે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. $PQ$ રેખા સપાટીને $O$ પાસે છેદે છે અને $PO = OQ$ છે. તો $PO$ નું અંતર કેટલું હશે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતી એક ગોલીય સપાટી $1$ અને $1.4$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ કરે છે,જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. એક બિંદુવત ઉદગમ ગોલીય સપાટીની સામે $4R$ અંતરે મૂકવામાં આવ્યું છે. બિંદુવત ઉદગમના પ્રતિબિંબની મોટવણીનું મૂલ્ય . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo