Le Chatelier નો સિદ્ધાંત કોને લાગુ પડે છે?

  • A
    ભૌતિક અને રાસાયણિક બંને સંતુલન માટે
  • B
    માત્ર રાસાયણિક સંતુલન માટે
  • C
    માત્ર ભૌતિક સંતુલન માટે
  • D
    રાસાયણિક કે ભૌતિક બંનેમાંથી એક પણ સંતુલન માટે નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે નીપજનું નિર્માણ ઓછા દબાણ અને ઓછા તાપમાને અનુકૂળ છે?

પ્રક્રિયા,$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ એ ઉષ્માક્ષેપક અને પ્રતિવર્તી છે. એક બંધ પાત્રમાં $N_{2(g)}$,$H_{2(g)}$,અને $NH_{3(g)}$ નું મિશ્રણ સંતુલનમાં છે. જ્યારે કદ અચળ રાખીને પાત્રમાં વધારાનો $H_{2(g)}$ ઉમેરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સંતુલન પર રહેલી નીચેની પ્રક્રિયામાં અચળ કદે થોડો નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે છે:
$NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3(g)} + H_2S_{(g)}$
નિષ્ક્રિય વાયુ ઉમેરવાની અસર જણાવો.

$500\,^{\circ}C$ તાપમાને નીચેની પ્રણાલી પર કદ બમણું કરીને દબાણ અડધું કરવાની શું અસર થશે?
$H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$

પ્રતિવર્તી પ્રક્રિયાનું રાસાયણિક સંતુલન કોના દ્વારા પ્રભાવિત થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo