ફલન બાદ કોનું વિઘટન થાય છે?
અંડકોષ
ભૃણપોષ
પ્રતિધુવકોષ
ભૂણ
આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ .... દ્ઘારા નિર્માણ પામે છે.
યુગ્મનજ કઈ ક્રિયા દ્વારા સર્જાય છે?
નીચેનામાંથી કયું અપવાદ વિના આવૃત બીજધારીમાં હોય છે ?
અંડકોનાં પ્રવેશ દરમિયાન તંતુવત ઘટકો દ્ઘારા શું કરવામાં આવે છે?
ભ્રૂણપૂટમાં સામાન્ય રીતે પરાગનલિકા ....... દ્ઘારા પ્રવેશ પામે છે.