સામાન્ય રીતે ખાવામાં આવતી મશરૂમ (એગેરીકસ) એ સ્વોપજીવી છે કે પરપોષી છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સામાન્ય રીતે ખાવામાં આવતી મશરૂમ (એગેરીકસ) એ હરિતકણવિહિન (તે હરિતકણ ધરાવતી નથી) અને પરપોષી છે.

Similar Questions

આપાત સૌર વિકિરણમાં $PAR$ નો જથ્થો કેટલો હોય છે ?

કીટનાશક તરીકે $DDT$ ની શું ત્રુટિ છે?

  • [AIPMT 1999]

પરિસ્થિતિકીય અનુક્રમણ એ જાતિઓના બંધારણમાં $......$ અને $......$ ફેરફાર છે

ફોસ્ફરસ કોનો મુખ્ય ઘટક છે?

$(1)$ જૈવિક આવરણો

$(2)$ ન્યૂક્લિીક એસિડ

$(3)$ કોષીય ઉર્જાવહન તંત્ર

$(4)$ પ્રોટીન નિર્માણ

પ્રાથમિક અનુક્રમણ થતું હોય તેવી જગ્યાઓનાં ઉદાહરણો