સામાન્ય રીતે ખાવામાં આવતી મશરૂમ (એગેરીકસ) એ સ્વોપજીવી છે કે પરપોષી છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સામાન્ય રીતે ખાવામાં આવતી મશરૂમ (એગેરીકસ) એ હરિતકણવિહિન (તે હરિતકણ ધરાવતી નથી) અને પરપોષી છે.

Similar Questions

નીચેનામાંથી કયાં નિવસનતંત્રમાં $N_2$ એ સીમાંત પરીબળ તરીકે વર્તે?

$X-$ વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ કાર્બનના અંત:પ્રવેશ કરતા વધારે હોય છે.

$Y-$ સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વિનિમય ઓછો હોય છે.

નિવસનતંત્રના કાર્યકારીના સંદર્ભે અલગ પડતું હોય તે પસંદ કરો.

નિવસનતંત્રીય પરિસ્થિતિ વિદ્યાનાં પિતા ......

ઊંડા સમુદ્રમાં ઉષ્ણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે?