પ્રકાશની તીવ્રતા શેના પર આધાર રાખે છે?

  • A
    વેગ
  • B
    તરંગલંબાઈ
  • C
    કંપવિસ્તાર
  • D
    આવૃત્તિ

Explore More

Similar Questions

$I$ અને $2I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો એકબીજા પર સંપાત થાય છે. જો કોઈ બિંદુએ પહોંચતા પ્રકાશના તરંગો વચ્ચેનો પથ તફાવત પ્રકાશની તરંગલંબાઈના $12.5 \%$ હોય,તો તે બિંદુએ પરિણામી તીવ્રતા કેટલી હશે? (બંને પ્રકાશના તરંગો સમાન તરંગલંબાઈ ધરાવે છે.)

સ્પષ્ટ વ્યતિકરણ ભાત માટે જરૂરી શરત એ છે કે બંને સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થતા પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર ..... હોવો જોઈએ.

પડદા પરના એક બિંદુએ વ્યતિકરણ પામતા બે તરંગોનો પથ તફાવત,તરંગલંબાઈના $171.5$ ગણો છે. જો પથ તફાવત $0.01029 \, cm$ હોય,તો તરંગલંબાઈ $\mathring{A}$ માં શોધો.

વ્યતિકરણની ઘટના દર્શાવવા માટે,આપણે બે એવા સ્ત્રોતોની જરૂર છે જે વિકિરણ ઉત્સર્જિત કરે:

બે સુસંબદ્ધ બિંદુવત ઉદગમો $S_1$ અને $S_2$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ '$d$' જેટલા નાના અંતરે રાખવામાં આવ્યા છે. પડદા પર મળતી વ્યતિકરણ ભાત કેવી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo