નીચેનામાંથી કયા વિકલ્પમાં ગોઠવણીનો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મના ફેરફાર સાથે સુસંગત નથી?

  • A
    $I < Br < Cl < F$ (ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં વધારો)
  • B
    $Li < Na < K < Rb$ (ધાત્વિય ત્રિજ્યામાં વધારો)
  • C
    $B < C < N < O$ (પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં વધારો)
  • D
    $A$ અને $C$ બંને

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટા છે?

સાચું વિધાન પસંદ કરો.

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ ઋણ આયનની ત્રિજ્યા તેના મૂળ પરમાણુ કરતા મોટી હોય છે.
$II.$ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે આયનીકરણ ઉર્જા સામાન્ય રીતે વધે છે.
$III.$ તત્વની વિદ્યુતઋણતા એ અલગ પડેલા પરમાણુની ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ છે.
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(i)$ આવર્તમાં પરમાણ્વીય ક્રમાંક વધે તેમ કેન્દ્રીય ધનવીજભાર વધે છે,તેથી આયનીકરણ એન્થાલ્પી વધે છે.
$(ii)$ તત્ત્વોના ધાત્વિક ગુણ વધે તેમ પરમાણ્વીય ત્રિજ્યા સામાન્યતઃ વધે છે.
$(iii)$ $Mn$ $(Z = 25)$ સંક્રાંતિ તત્ત્વ છે. તે $3d$-કક્ષકનું તત્ત્વ હોવા છતાં તેનું સ્થાન આવર્તકોષ્ટકમાં $4$ થા આવર્તમાં છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo