નીચેનામાંથી કયા કિસ્સામાં $pH$ એ $7$ કરતા વધારે હોય છે?

  • A
    $50 \ mL$ $0.1 \ M \ HCl + 50 \ mL$ $0.1 \ M \ NaCl$
  • B
    $50 \ mL$ $0.1 \ M \ H_2SO_4 + 50 \ mL$ $0.2 \ M \ NaOH$
  • C
    $50 \ mL$ $0.1 \ M \ CH_3COOH + 50 \ mL$ $0.1 \ M \ KOH$
  • D
    $50 \ mL$ $0.1 \ M \ HNO_3 + 50 \ mL$ $0.1 \ M \ NH_3$

Explore More

Similar Questions

ડાયમિથાઈલએમાઈનનો આયનીકરણ અચળાંક $5.4 \times 10^{-4}$ છે. તેના $0.02 \ M$ દ્રાવણમાં તેની આયનીકરણની માત્રા ગણો. જો દ્રાવણ $0.1 \ M \ NaOH$ પણ ધરાવતું હોય,તો કેટલા ટકા ડાયમિથાઈલએમાઈનનું આયનીકરણ થશે?

Difficult
View Solution

નીચેના જલીય દ્રાવણોમાં $[H_3O^{+}]$ વધવાનો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

$0.1 \, M$ સાંદ્રતા ધરાવતા નિર્બળ એસિડના જલીય દ્રાવણમાં $2\%$ આયનીકરણ થાય છે,તો $[H^{+}]$ અને $[OH]^{-}$ ની સાંદ્રતા અનુક્રમે કેટલી થશે? (પાણીનો આયનિક ગુણાકાર $= 1 \times 10^{-14}$)

$c$ સાંદ્રતા ધરાવતા નિર્બળ વિદ્યુતવિભાજ્ય ($K_{eq} = $ સંતુલન અચળાંક) $A_2B_3$ ના સાંદ્ર દ્રાવણ માટે,વિયોજન અંશ '$\alpha$' કેટલો થાય?

$NaA$ અને $NaB$ (નિર્બળ એસિડ $HA$ અને $HB$ ના ક્ષાર) ના જલવિભાજન અચળાંક અનુક્રમે $10^{-8}$ અને $10^{-10}$ છે. જો નિર્બળ એસિડ $HC$ નો વિયોજન અચળાંક $10^{-5}$ હોય,તો એસિડિક પ્રબળતાનો ઉતરતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo