ટ્રાન્ઝિસ્ટરમાં,ફોરવર્ડ બાયસ હંમેશા રિવર્સ બાયસ કરતા નાનું રાખવામાં આવે છે. તેનું સાચું કારણ શું છે?

  • A
    ટ્રાન્ઝિસ્ટરને વધુ પડતી ગરમીથી બચાવવા માટે
  • B
    સ્થિર બેઝ કરંટ જાળવી રાખવા માટે
  • C
    મોટો વોલ્ટેજ ગેઇન મેળવવા માટે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો ${l_1}, {l_2}, {l_3}$ એ ટ્રાન્ઝિસ્ટરના એમિટર,બેઝ અને કલેક્ટરની લંબાઈ હોય,તો:

આકૃતિમાં કોમન એમિટર કન્ફિગરેશનમાં $\beta=100$ કરંટ ગેઈન ધરાવતું $n-p-n$ ટ્રાન્ઝિસ્ટર દર્શાવેલ છે. એમ્પ્લીફાયરનો આઉટપુટ વોલ્ટેજ $.....V$ હશે.

નીચે આપેલ ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,$R_i$ એ ઇનપુટ અવરોધ છે અને $R_0$ એ આઉટપુટ અવરોધ છે. સર્કિટ માટે આશરે વોલ્ટેજ ગેઇન કેટલો થશે?

એક ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,જ્યારે કલેક્ટર વોલ્ટેજને $2 \ V$ પર સ્થિર રાખીને બેઝ કરંટમાં $50 \mu A$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે કલેક્ટર કરંટમાં $1 \ mA$ નો વધારો થાય છે. ટ્રાન્ઝિસ્ટરનો કરંટ ગેઇન કેટલો છે?

કોમન બેઝ એમ્પ્લિફાયરમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કળા-તફાવત ....... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo