પ્રકાશના તરંગોના પ્રસરણમાં,કંપન દિશા અને ધ્રુવીભવનના સમતલ વચ્ચેનો ખૂણો ....$^o$ છે.

  • A
    $0$
  • B
    $90$
  • C
    $45$
  • D
    $80$

Explore More

Similar Questions

$I_0$ તીવ્રતા ધરાવતા આપાત પ્રકાશ માટે એક પોલેરોઇડને $45^o$ ના ખૂણે મૂકવામાં આવે છે. હવે પોલેરાઇઝેશન પછી પોલેરોઇડમાંથી પસાર થતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

પ્રકાશના તરંગોનું ધ્રુવીભવન (polarisation) થઈ શકે છે કારણ કે તે

$32 \, W m^{-2}$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી પસાર થાય છે,જેથી છેલ્લા પોલેરોઇડની પાસ અક્ષ પ્રથમ પોલેરોઇડની પાસ અક્ષને લંબ છે. જો બહાર આવતા પ્રકાશની તીવ્રતા $3 \, W m^{-2}$ હોય,તો પ્રથમ બે પોલેરોઇડની પાસ અક્ષ વચ્ચેનો ખૂણો $............ \, ^{\circ}$ છે.

એક પ્રકાશના કિરણનો કંપવિસ્તાર $A$ છે અને એનાલાઇઝર અને પોલરાઇઝર વચ્ચેનો ખૂણો $60^o$ છે. એનાલાઇઝર દ્વારા પરાવર્તિત (પસાર થયેલા) પ્રકાશનો કંપવિસ્તાર કેટલો હશે?

બે પોલેરોઇડ $A$ અને $B$ એવી રીતે ગોઠવેલા છે કે જેથી તેમની પાસ-એક્સિસ એકબીજાને લંબ હોય. હવે,અન્ય એક પોલેરોઇડ $C$ ને $A$ અને $B$ ની વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે તે તેમની વચ્ચેના ખૂણાને દુભાગે છે. જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા $I_0$ હોય,તો પોલેરોઇડ $B$ માંથી પસાર થયા પછી મળતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo