નીચેની આકૃતિમાં,$P$ અને $Q$ એ $20\, m$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરતા બે સમાન તીવ્રતાના સુસંબદ્ધ ઉદગમો છે. $P$ અને $Q$ વચ્ચેનું અંતર $5\, m$ છે અને $P$ નો કળા તફાવત $Q$ કરતા $90^{\circ}$ જેટલો આગળ છે. $A, B$ અને $C$ એ અવલોકનના ત્રણ અલગ બિંદુઓ છે,જે દરેક $PQ$ ના મધ્યબિંદુથી સમાન અંતરે છે. $A, B, C$ પર વિકિરણની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $0:1:2$
  • B
    $4:1:0$
  • C
    $0:1:4$
  • D
    $2:1:0$

Explore More

Similar Questions

જો વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $36 : 1$ હોય,તો વ્યતિકરણ પામતા તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

પ્રકાશના બિંદુવત ઉદગમ અને પડદા વચ્ચેનું અંતર $60 \ cm$ છે. જો આ અંતર વધારીને $180 \ cm$ કરવામાં આવે,તો પડદા પરની તીવ્રતા મૂળ તીવ્રતાની સરખામણીમાં કેટલી થશે?

$3A$ અને $2A$ કંપવિસ્તાર ધરાવતા બે એકવર્ણી પ્રકાશના તરંગો એક બિંદુએ વ્યતિકરણ પામે છે અને તેમની વચ્ચેનો કળા તફાવત $60^{\circ}$ છે. તે બિંદુએ તીવ્રતા .......$A^2$ ના પ્રમાણમાં હશે.

પ્રકાશની તરંગ પ્રકૃતિ દ્વારા કઈ પ્રકાશીય ઘટનાઓ સમજાવી શકાય છે?

બે સુસંબદ્ધ ઉદગમો $S_1$ અને $S_2$ અને એક પડદાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. જો બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $n \lambda$ હોય અને નજીકના સુસંબદ્ધ ઉદગમ $S_2$ થી પડદાનું અંતર $D$ હોય,તો પડદા પરના પ્રથમ પ્રકાશિત શલાકાનું બિંદુ $O$ થી અંતર કેટલું હશે? (જ્યાં $\lambda$ એ સુસંબદ્ધ ઉદગમો દ્વારા ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઇ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo