સમીકરણ ${ }_{13}^{27} Al +{ }_2^4 He \longrightarrow{ }_{15}^{30} P + X ,$ માં $X$ માટે સાચી સંજ્ઞા એે,
${ }_{-1}^0 e$
${ }_1^1 H$
${ }_2^4 He$
${ }_0^1 n$
જ્યારે યૂરેનિયમ ${ }_{92} U ^{238}$ ન્યુક્લિયસ લેડ ${ }_{82} Pb ^{206}$ માં ક્ષય પામે તો કેટલા આલ્ફા અને બીટા કણો ઉત્સર્ણત થશે ?
ન્યૂટ્રિનો પરિકલ્પના પહેલાં $\beta $ -ક્ષયની પ્રક્રિયા નીચે મુજબ થતી હોવાનું માનવામાં આવતું હતું. $n \to p + {e^ - }$ જો ઉપરોક્ત માન્યતા સાચી હોય તો દર્શાવો કે $\beta -$ ક્ષય પહેલાં જો ન્યૂટ્રોન સ્થિર હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન નિશ્ચિત મૂલ્યની ઊર્જાઑ ધારણ કરીને બહિર્ગમન પામશે. આ નિશ્ચિત મૂલ્યો ગણતરી કરીને શોધો. (હકીકતમાં પ્રાયોગિક રીતે ઇલેક્ટ્રોનની ઊર્જા, ઘણા મોટા વિસ્તાર પર બદલાતી માલૂમ પડે છે.). $({m_n}{c^2} = 938\,MeV,{m_p}{c^2} = 936\,MeV,{m_e}{c^2} = 0.51\,MeV)$
એક ન્યુક્લિયસમાંથી ગામા કિરણોનાં ઉત્સર્જનમાં ............
$ _{90}^{232}Th $ નું $6 \alpha$ -કણ અને $4 \beta$ - કણ નું ઉત્સર્જન થઇ શેમાં રૂપાંતર થાય?
વિધાન $1 :$ ન્યુક્લિયસની ઊર્જા $E_1$ છે $\beta\,^-$ ઉત્સર્જન બાદ જનિત ન્યુક્લિયસની ઊર્જા $E_2$ થાય છે, પરંતુ $\beta\,^-$ કિરણોનું ઉત્સર્જન સતત ઊર્જા વર્ણપટ્ટ થી થાય છે જેનું અંત્ય બિંદુ ઊર્જા $E_1$ - $E_2$ છે
વિધાન $2 : $ $\beta\,^ -$ ક્ષયમાં ઊર્જા અને વેગમાનના સંરક્ષણમાં ઓછામાં ઓછા ત્રણ કણ કણો રૂપાંતરણમાં ભાગ લેવા જોઈએ.