આપેલ પરિપથમાં,જો બિંદુઓ $A$ અને $B$ વચ્ચે એક વાહક તાર જોડવામાં આવે,તો આ તારમાં વહેતો પ્રવાહ

  • A
    $A$ થી $B$ તરફ વહેશે
  • B
    $B$ થી $A$ તરફ વહેશે
  • C
    $V$ ના મૂલ્ય દ્વારા નક્કી થતી દિશામાં વહેશે
  • D
    શૂન્ય હશે

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક અવરોધનું મૂલ્ય $R$ છે. ટર્મિનલ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

$50\,V$ ની બેટરીને $10\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં વહેતો પ્રવાહ $4.5\,A$ છે. તો બેટરીનો આંતરિક અવરોધ ............. $\Omega$ છે.

$2 \ \Omega$ આંતરિક અવરોધ ધરાવતા કોષનું emf,$998 \ \Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરનો ઉપયોગ કરીને માપવામાં આવે છે. માપવામાં આવેલ emf માં ત્રુટિ કેટલી છે ($\%$ માં)?

નીચે દર્શાવેલ સર્કિટમાં,જ્યારે સ્વિચ $S$ બંધ હોય ત્યારે $a$ થી $b$ તરફ વહેતો પ્રવાહ ............... $A$ છે.

આપેલ આકૃતિમાં,બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............ $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo