માંસલ વનસ્પતિઓમાં,વાયુરંધ્ર રાત્રે ખુલે છે અને દિવસે બંધ થાય છે. નીચેનામાંથી કઈ પૂર્વધારણા રાત્રિ દરમિયાન વાયુરંધ્રની ક્રિયાવિધિને સમજાવવા માટે શ્રેષ્ઠ છે?

  • A
    $CO_2$ એકત્રિત થાય છે,$pH$ ઘટાડે છે,ઉત્સેચકોને ઉત્તેજિત કરે છે જેના પરિણામે શર્કરાનો સંગ્રહ થાય છે.
  • B
    $CO_2$ ની સાંદ્રતામાં વધારો,સ્ટાર્ચનું કાર્બનિક એસિડમાં રૂપાંતર થવાથી કોષરસની સાંદ્રતામાં વધારો અને $K^+$ નું વહન થાય છે.
  • C
    ઓછી $CO_2$ સાંદ્રતા કાર્બનિક એસિડને એકત્રિત કરે છે જેના પરિણામે કોષરસની સાંદ્રતામાં વધારો થાય છે.
  • D
    $CO_2$ વપરાઈ જાય છે,$pH$ માં વધારો થવાથી શર્કરાનો સંગ્રહ થાય છે.

Explore More

Similar Questions

$A$: $C_4$ વનસ્પતિઓમાં,બંડલ શીથ કોષોના હરિતકણો ગ્રેનલ (granal) હોય છે.
$R$: $PS$ $II$ મુખ્યત્વે ગ્રેનમના એપ્રેસ્ડ (appressed) ભાગમાં જોવા મળે છે.

કઈ વનસ્પતિ ઊંચા તાપમાન સામે પ્રતિભાવ આપે છે અને પ્રકાશસંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે?

બંડલ શીથ કોષોમાં $C_{4}$ એસિડ સાથે શું થાય છે?

$C_{4}$-પથમાં,પ્રથમ ઓળખાયેલ નીપજ કઈ હતી?

આમાંથી કેટલાક શબ્દો/રસાયણો $C_{4}$ ચક્ર સાથે સંકળાયેલા છે. સમજાવો.
$(a)$ હેચ-સ્લેક પથ (Hatch-Slack pathway)
$(b)$ કેલ્વિન ચક્ર (Calvin cycle)
$(c)$ $PEP$ કાર્બોક્સિલેઝ ($PEP$ carboxylase)
$(d)$ પુલકંચુક કોષો (Bundle sheath cells)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo