ફેફસાંમાં,હવા શિરાયુક્ત રુધિરથી કોના દ્વારા અલગ પડે છે?

  • A
    શલ્કી અધિચ્છદ + રુધિરવાહિનીનું અંતઃચ્છદ
  • B
    શલ્કી અધિચ્છદ + રુધિરવાહિનીનું મધ્યસ્તર
  • C
    સંક્રાંતિ અધિચ્છદ + રુધિરવાહિનીનું બાહ્યસ્તર
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પર્વતારોહકોને ઊંચાઈ પર શ્વાસ લેવામાં તકલીફ થવાનું મુખ્ય કારણ શું છે?

યોગ્ય જોડકાં ગોઠવો.
Column-$I$Column-$II$ ($CO_2$ નું પ્રમાણ $mm \ Hg$ માં)
$(a)$ વાયુકોષ્ઠ$(1)$ $40$
$(b)$ પેશી$(2)$ $45$
$(c)$ $O_2$ વગરનું રુધિર$(3)$ $40$
$(d)$ $O_2$ સાથેનું રુધિર$(4)$ $45$

સ્થળજ વનસ્પતિઓમાં વાયુ વિનિમય વાયુરંધ્રો દ્વારા થાય છે,જ્યારે નિમગ્ન જલોદભિદ વનસ્પતિઓમાં તે કોના દ્વારા થાય છે?

માનવ શ્વસનતંત્રના વિવિધ ભાગોમાં વાયુઓના આંશિક દબાણ ($PO_2$ અને $PCO_2$) ના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું છે?

શરીરના કોષોને સતત $P$ મળતો રહેવો જોઈએ અને કોષો દ્વારા ઉત્પન્ન થતો $Q$ મુક્ત થવો જોઈએ. આપેલ વિધાન માટે $P$ અને $Q$ શું છે?
$P \quad Q$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo