લેનાર્ડના પ્રયોગમાં,જ્યારે કેથોડ પર આપાત થતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણને અટકાવવામાં આવે ત્યારે ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ પર શું અસર થાય છે?

  • A
    પ્રવાહ અચળ રહે છે.
  • B
    પ્રવાહ વધે છે.
  • C
    પ્રવાહ શૂન્ય થઈ જાય છે.
  • D
    પ્રવાહ ઘટે છે પણ શૂન્ય થતો નથી.

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં નીચેનામાંથી શું આપાત વિકિરણની તીવ્રતા પર આધાર રાખે છે?

જો એક ફોટોસેલને $2V$ ઋણ સ્થિતિમાન પર રાખવામાં આવે તો ઉત્સર્જન અટકી જાય છે. સૌથી વધુ ઊર્જા ધરાવતા ફોટોઈલેક્ટ્રોનની ઊર્જા કેટલી હશે?

ધાતુની પ્લેટ પર આપાત થતા પ્રકાશની તીવ્રતા અને ઉત્પન્ન થતા ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહ વચ્ચેનો આલેખ કયો છે?

ફોટો-ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં પ્રકાશના બિંદુવત ઉદગમનો ઉપયોગ કરવામાં આવે છે. જો ઉદગમ અને ફોટો-ઇલેક્ટ્રિક સપાટી વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો નીચેનામાંથી શું પરિણામ આવી શકે?

ફોટો ઈલેક્ટ્રિક અસરમાં,ધાતુની સપાટી પરથી ઈલેક્ટ્રોન ત્યારે જ ઉત્સર્જિત થાય છે જ્યારે આપાત પ્રકાશ પાસે ચોક્કસ ન્યૂનતમ . . . . . . હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo