બ્રાયોફાઇટ્સ અને ટેરિડોફાઇટ્સમાં,નર જન્યુઓના વહન માટે શેની જરૂર પડે છે?

  • A
    પક્ષીઓ
  • B
    પાણી
  • C
    પવન
  • D
    કીટકો

Explore More

Similar Questions

નીચેનામાંથી બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

જ્યારે $0.005 \ mm$ લઘુત્તમ માપશક્તિ (least count) ધરાવતા સ્ક્રૂ ગેજમાં કોઈ પણ પદાર્થ મૂક્યા વગર ગેપ બંધ કરવામાં આવે છે,ત્યારે તેના વર્તુળાકાર સ્કેલનો $5^{th}$ કાપો મુખ્ય સ્કેલની સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. જ્યારે એક નાનો ગોળો મૂકવામાં આવે છે,ત્યારે મુખ્ય સ્કેલનું રીડિંગ $4$ કાપા આગળ વધે છે,જ્યારે વર્તુળાકાર સ્કેલનું રીડિંગ કોઈ પદાર્થ ન હતો ત્યારના રીડિંગ કરતા પાંચ ગણું આગળ વધે છે. વર્તુળાકાર સ્કેલ પર $200$ કાપા છે. ગોળાની ત્રિજ્યા .......... $mm$ છે.

ગ્યુઆયુલે ($Parthenium$ $argentatum$) નો ઉપયોગ શું છે?

$0.28 \ mm$ આંતરિક વ્યાસ ધરાવતી કાચની કેશિકા નળીને પાણી ભરેલા પાત્રમાં શિરોલંબ ડૂબાડવામાં આવે છે. કેશિકા નળીમાં પાણીની સપાટી પાત્રમાં રહેલા પાણીની સપાટી જેટલી જ રહે તે માટે નળીમાં પાણી પર લગાડવું પડતું દબાણ ($N/m^2$ માં) કેટલું હશે?
(પાણીનું પૃષ્ઠતાણ $= 0.07 \ N/m$,વાતાવરણનું દબાણ $= 10^5 \ N/m^2$)

$p \Leftrightarrow q$ નું તાર્કિક રીતે સમકક્ષ વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo