એનિલીન અને પાણીના મિશ્રણમાં,એનિલીનને શેના દ્વારા અલગ કરી શકાય છે?

  • A
    સ્ટીમ ડિસ્ટિલેશન (વરાળ નિસ્યંદન)
  • B
    ફ્રેક્શનલ ડિસ્ટિલેશન (અંશતઃ નિસ્યંદન)
  • C
    સિમ્પલ ડિસ્ટિલેશન (સાદું નિસ્યંદન)
  • D
    ઘટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન

Explore More

Similar Questions

પાર્ટિશન ક્રોમેટોગ્રાફી વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

થીન લેયર ક્રોમેટોગ્રાફીમાં,એક પદાર્થ $4 \ cm$ જેટલું અંતર કાપે છે,જ્યારે દ્રાવક $5 \ cm$ જેટલું અંતર કાપે છે. તો રિટાર્ડેશન ફેક્ટર $(R_f)$ નું મૂલ્ય કેટલું થાય?

કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણ માટે વપરાતી પદ્ધતિઓ શેના પર આધારિત છે?

જ્યારે $TLC$ દ્રાવક $10 \, cm$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે,ત્યારે સંયોજન $(A)$ $8 \, cm$ અને સંયોજન $(B)$ $6 \, cm$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. $(A)$ અને $(B)$ ના $R_f$ મૂલ્યોની ગણતરી કરો.

એનીલિન અને પાણીના મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo