એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ છે અને ગૌણ ગૂંચળામાં $280$ છે. જો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ $4\,A$ હોય,તો ગૌણ ગૂંચળામાં પ્રવાહ.....$A$ થશે.

  • A
    $4$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $10$

Explore More

Similar Questions

એક ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી કોઈલમાં $220 V$ પર $6 A$ નો પ્રવાહ વહે છે. જો સેકન્ડરી કોઈલમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ $1100 V$ હોય અને $40 \%$ પાવરનો વ્યય થતો હોય, તો સેકન્ડરી કોઈલમાં પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને $2400 \, V$ ની લાઇન સાથે જોડવામાં આવે છે અને આઉટપુટ લોડમાં $80 \, A$ પ્રવાહ વહે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આંટાનો ગુણોત્તર $20 : 1$ છે. જો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા $100\%$ હોય, તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

નીચે દર્શાવેલ ટ્રાન્સફોર્મરના પ્રાયમરી કોઈલ $(P)$ માંથી વહેતો પ્રવાહ શોધો. ($A$ માં)

ટ્રાન્સફોર્મરના બે પ્રકારો લખો.

ટ્રાન્સફોર્મરનો ટ્રાન્સફોર્મેશન રેશિયો (પરિવર્તન ગુણોત્તર) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo