યુકેરિયોટિક $DNA$ ના એક ખંડમાં,જો પ્યુરિન બેઝની સંખ્યા $40$ હોય,તો પિરિમિડિન બેઝની સંખ્યા કેટલી હશે?

  • A
    $20$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $80$

Explore More

Similar Questions

$DNA$ ના બંધારણમાં એડીનાઈન $(A)$ હંમેશા કયા નાઈટ્રોજન બેઈઝ સાથે જોડાય છે?

$A$: $DNA$ અણુમાં પ્યુરિન અને પિરિમિડીન બેઇઝનું પ્રમાણ સમાન હોય છે.
$R$: $DNA$ માં,બે પ્યુરિન અથવા બે પિરિમિડીન એકબીજાની સામસામે જોડાતા નથી.

ડિઓક્સિએડેનોસાઈન,ડિઓક્સિગ્વાનોસાઈન,ડિઓક્સિસાઈટિડિન અને ડિઓક્સિથાયમિડિન $....................$ છે.

વિધાન $(A) :$ $\text{dsDNA}$ માં બે પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલાઓ વચ્ચેનું અંતર અચળ રહે છે.
કારણ $(R) :$ હંમેશા પ્યુરિનની સામે પિરિમિડિન અથવા તેનાથી ઉલટું આવે છે.

આનુવંશિક માહિતીનું વાહક કોણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo