જો $25 \, ^{\circ}C$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $300$ અને $800 \, torr$ હોય. જ્યારે આ બે પ્રવાહીઓને આ તાપમાને મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવે છે જેમાં $B$ ની મોલ ટકાવારી $92$ છે,ત્યારે કુલ બાષ્પ દબાણ $0.95 \, atm$ જોવા મળે છે. આ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $\Delta V_{mix} > 0$
  • B
    $\Delta H_{mix} < 0$
  • C
    $\Delta V_{mix} = 0$
  • D
    $\Delta H_{mix} = 0$

Explore More

Similar Questions

પ્રવાહી $M$ અને પ્રવાહી $N$ એક આદર્શ દ્રાવણ બનાવે છે. સમાન તાપમાને શુદ્ધ પ્રવાહી $M$ અને $N$ ના બાષ્પ દબાણ અનુક્રમે $450 \ mmHg$ અને $700 \ mmHg$ છે. તો સાચું વિધાન કયું છે? ( $x_M =$ દ્રાવણમાં $M$ નો મોલ અંશ; $x_N =$ દ્રાવણમાં $N$ નો મોલ અંશ; $y_M =$ બાષ્પ કલામાં $M$ નો મોલ અંશ; $y_N =$ બાષ્પ કલામાં $N$ નો મોલ અંશ)

એસીટોન અને કાર્બન ડાયસલ્ફાઇડને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણ માટે નીચેનામાંથી શું યોગ્ય છે?

બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝિન અને ટોલ્યુઇનનું આંશિક બાષ્પદબાણ અનુક્રમે $1.55 \ kPa$ અને $1.85 \ kPa$ હોય,તો દ્રાવણમાં બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ કેટલું હશે?

નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ ના દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં,પ્રવાહી અવસ્થામાં $A$ ના મોલ-અંશ $0.7$ અને બાષ્પ અવસ્થામાં $A$ ના મોલ-અંશ $0.4$ છે. જો $P_A^o + P_B^o = 90 \, mm$ હોય,તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે ........... થશે.

પ્રવાહી $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. સમાન તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ નું બાષ્પ દબાણ અનુક્રમે $350 \ mm \ Hg$ અને $750 \ mm \ Hg$ છે. જો $x_A$ અને $x_B$ એ દ્રાવણમાં $A$ અને $B$ ના મોલ અંશ હોય અને $y_A$ અને $y_B$ એ બાષ્પ કલામાં $A$ અને $B$ ના મોલ અંશ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo