જો વંદાનું માથું કાપી નાખવામાં આવે,તો તે થોડા દિવસો સુધી જીવિત રહી શકે છે કારણ કે:

  • A
    માથું ચેતાતંત્રનો $1/3$ ભાગ ધરાવે છે જ્યારે બાકીનો ભાગ તેના શરીરના પૃષ્ઠ ભાગમાં આવેલો હોય છે.
  • B
    વંદાની અન્નનળી ઉપરની ચેતાગંડિકાઓ (supra-oesophageal ganglia) પેટના વક્ષ ભાગમાં આવેલી હોય છે.
  • C
    વંદામાં ચેતાતંત્ર હોતું નથી.
  • D
    માથું ચેતાતંત્રનો નાનો ભાગ ધરાવે છે જ્યારે બાકીનો ભાગ તેના શરીરના વક્ષ ભાગમાં આવેલો હોય છે.

Explore More

Similar Questions

વંદાના પાચનતંત્રને લગતી યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. ખોરાકનો સંગ્રહ કરવા માટે વપરાતી રચના$I$. ગિઝાર્ડ (પેષણી)
$B$. અગ્રઆંત્ર અને મધ્યાંત્રના જોડાણ પર $6-8$ અંધનાલિકાઓનું વલય$II$. જઠરીય અંધાંત્ર (Gastric Caeca)
$C$. મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ પર $100-150$ પીળા રંગના પાતળા તંતુઓનું વલય$III$. માલ્પિઘિયન નલિકાઓ
$D$. ખોરાકને દળવા માટે વપરાતી રચના$IV$. અન્નસંગ્રહાશય (Crop)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

વંદામાં જોવા મળતી શરીરગુહાને ....... કહેવાય છે.

વંદામાં,ઉત્સર્ગીય નીપજ ........ છે.

નીચેના વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(A)$ વંદાનું ચેતાતંત્ર સંયુક્ત,ખંડીય રીતે ગોઠવાયેલા ચેતાકંદોની શ્રેણીનું બનેલું છે.
$(B)$ વંદામાં ચેતાકંદો વક્ષ બાજુએ જોડાયેલી જોડમાં રહેલા આયામ સંયોજકો દ્વારા જોડાયેલા હોય છે.
$(C)$ વંદામાં ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે.
$(D)$ વંદામાં કુલ ચેતાકંદોની સંખ્યા નવ હોય છે.

Difficult
View Solution

વંદામાં કઈ સહાયક પાચક ગ્રંથિ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo