જો કોઈ સજીવનો અશ્મિ પૃથ્વીના ઊંડા સ્તરોમાં મળી આવે,તો આપણે અનુમાન કરી શકીએ કે:

  • A
    સજીવનું વિલુપ્તીકરણ તાજેતરમાં થયું છે.
  • B
    સજીવનું વિલુપ્તીકરણ હજારો વર્ષો પહેલા થયું છે.
  • C
    પૃથ્વીના સ્તરોમાં અશ્મિનું સ્થાન તેના વિલુપ્તીકરણના સમય સાથે સંબંધિત નથી.
  • D
    વિલુપ્તીકરણનો સમય નક્કી કરી શકાતો નથી.

Explore More

Similar Questions

જીવવિજ્ઞાનની કઈ શાખા આનુવંશિકતા અને ભિન્નતાના અભ્યાસ સાથે સંબંધિત છે?

માનવ પ્રજાતિ $(Homo\,sapiens)$ ના આનુવંશિક મૂળ $......$ માં છે.

કોઈ પ્રજાતિની ખૂબ નાની વસ્તી મોટી વસ્તી કરતા લુપ્ત થવાનું વધુ જોખમ ધરાવે છે. આ માટે યોગ્ય આનુવંશિક સમજૂતી આપો.

માનવ નરમાં,એક સિવાયના તમામ રંગસૂત્રો સંપૂર્ણ રીતે જોડમાં હોય છે. આ અજોડ (unpaired) રંગસૂત્રો કયા છે?
$(i)$ મોટું રંગસૂત્ર
$(ii)$ નાનું રંગસૂત્ર
$(iii)$ $Y$-રંગસૂત્ર
$(iv)$ $X$-રંગસૂત્ર

મનુષ્યોમાં લિંગી રંગસૂત્રોની બે જોડી હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo