જો $21$ ઘડિયાળની ખરીદ કિંમત $18$ ઘડિયાળની વેચાણ કિંમત જેટલી હોય,તો આ વ્યવહારમાં નફાની ટકાવારી કેટલી હશે?

  • A
    $6 \frac{1}{2} \%$
  • B
    $7 \%$
  • C
    $16 \frac{2}{3} \%$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જ્યારે $CP = Rs. 56.25$ અને $\text{Gain} = 20\%$ હોય ત્યારે $SP$ શોધો?

આદિત્યએ છાપેલી કિંમત પર $20 \%$ વળતર સાથે એક પુસ્તક ખરીદ્યું. જો પુસ્તકની છાપેલી કિંમત $Rs. 500$ હોય,તો તેણે કેટલા $Rs.$ ચૂકવ્યા હશે?

મોહન એક ઘડિયાળ $Rs. 350$ માં ખરીદે છે અને તેને $Rs. 392$ માં વેચે છે. તેના નફાની ટકાવારી શોધો.

વેચાણ વેરા સહિત એક વસ્તુની કિંમત $Rs. 616$ છે. વેચાણ વેરાનો દર $10 \%$ છે. જો દુકાનદારે $12 \%$ નફો મેળવ્યો હોય,તો વસ્તુની મૂળ કિંમત (Cost Price) $Rs.$ માં કેટલી હશે?

Difficult
View Solution

એક વેપારી છાપેલી કિંમત પર $4 \%$ વળતર આપે છે અને દર $15$ પુસ્તકોની ખરીદી પર $1$ પુસ્તક મફત આપે છે,આમ તેને $35 \%$ નફો થાય છે. છાપેલી કિંમત મૂળ કિંમત કરતા આશરે કેટલા $\%$ વધારે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo