જો રુધિરમાં ગ્લુકોઝ $(C_{6}H_{12}O_{6})$ ની સાંદ્રતા $0.72 \ g \ L^{-1}$ હોય,તો રુધિરમાં ગ્લુકોઝની મોલારિટી $..... \times 10^{-3} \ M$ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: $C=12, H=1, O=16 \ u$ નું પરમાણ્વીય દળ)

  • A
    $4$
  • B
    $7$
  • C
    $9$
  • D
    $11$

Explore More

Similar Questions

$900 \text{ g}$ પાણી ધરાવતા જલીય યુરિયા દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ $0.05$ છે. જો દ્રાવણની ઘનતા $1.2 \text{ g cm}^{-3}$ હોય,તો યુરિયાના દ્રાવણની મોલારિટી કેટલી થાય? (આપેલ માહિતી: યુરિયા અને પાણીના મોલર દળ અનુક્રમે $60 \text{ g mol}^{-1}$ અને $18 \text{ g mol}^{-1}$ છે)

જો $20 \ g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને પૂરતા પાણીમાં ઓગાળીને અંતિમ કદ $2 \ L$ કરવામાં આવે,તો ખાંડની સાંદ્રતા $mol \ L^{-1}$ માં ગણો.

Difficult
View Solution

$32^{\circ} C$ તાપમાને $500 \ mL$ દ્રાવણમાં $x \ g$ નિર્જળ $CuSO_4$ ધરાવતા જલીય દ્રાવણની મોલારિટી $(M) = 2 \times 10^{-1} \ M$ છે. તેની મોલાલિટી. . . . . .$\times 10^{-3} \ m$ (નજીકનો પૂર્ણાંક) થશે. [દ્રાવણની ઘનતા $= 1.25 \ g/mL$ આપેલ છે.]

જો $5 \ g$ $NaOH$ ને $450 \ mL$ દ્રાવણમાં ઓગાળવામાં આવે,તો દ્રાવણની મોલારિટી કેટલી થાય ($M$ માં)? $(Na=23, O=16, H=1 \ g \ mol^{-1})$

સલ્ફ્યુરિક એસિડના $20\% \,(W/W)$ દ્રાવણની મોલારિટી $2.55 \, M$ છે. દ્રાવણની ઘનતા $........... \, g \, cm^{-3}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo