જો કોઈ પદાર્થની આપેલ અક્ષ પર પરિભ્રમણ કરતી કોણીય ઝડપમાં $20 \%$ નો વધારો થાય,તો તેની ચાકગતિ ઉર્જામાં કેટલો વધારો થશે ($\%$ માં)?

  • A
    $20$
  • B
    $30$
  • C
    $44$
  • D
    $66$

Explore More

Similar Questions

કોઈ આપેલ પદાર્થની અક્ષને અનુલક્ષીને ચાકગતિ ઉર્જા કોના પ્રમાણમાં હોય છે?

સ્થિર અક્ષની આસપાસ ફરતા એક પદાર્થનું કોણીય વેગમાન $10\%$ વધારવામાં આવે છે। તો તેની ગતિ-ઊર્જામાં કેટલા $\%$ વધારો થાય ($\%$ માં)?

Difficult
View Solution

જો કોઈ પદાર્થની ચાકગતિ ઉર્જામાં $300\ \%$ નો વધારો કરવામાં આવે,તો તેના કોણીય વેગમાનમાં થતો ટકાવારી વધારો .......... $\%$ હશે.

બે પદાર્થો $A$ અને $B$ ની તેમની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. જો તેમની ચાકગતિ ઉર્જા સમાન હોય અને તેમના કોણીય વેગમાન $L_1$ અને $L_2$ નો ગુણોત્તર $1 : \sqrt{3}$ હોય,તો $I_2$ કેટલું થશે?

જો કોઈ પદાર્થનું કોણીય વેગમાન $200\%$ વધારવામાં આવે,તો તેની ચાકગતિઊર્જામાં ........ $\%$ વધારો થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo